Advertisement
Author: નોબત સમાચાર

જાણો ર૧ ઓગસ્ટ, ગુરૂવાર અને શ્રાવણ વદ તેરસનું પંચાંગ

સુર્યોદય : ૬-૨૭ - સુર્યાસ્ત : ૭-૧૩

                                                                                                                                                                                                      

દિવસના ચોઘડીયા

(૧) શુભ (ર) રોગ (૩) ઉદ્વેગ (૪) ચલ (પ) લાભ (૬) અમૃત (૭) કાળ (૮) શુભ

રાત્રિના ચોઘડીયા

(૧) અમૃત (ર) ચલ (૩) રોગ (૪) કાળ (પ) લાભ (૬) ઉદ્વેગ (૭) શુભ (૮) અમૃત

વિક્રમ સંવતઃ ર૦૮૧, શ્રાવણ વદ-૧૩ :

તા. ૨૧-૦૮-ર૦૨૫, ગુરૂવાર

જૈન સંવતઃ ૨૫૫૧, શાલિશકઃ ૧૯૪૭,

યુગાબ્ધ : ૫૧૨૭, પારસી રોજ : ૭,

મુસ્લિમ રોજઃ ૨૬, નક્ષત્રઃ પુષ્ય,

યોગઃ વ્યતિપાત, કરણઃ વિષ્ટિ

આજના દિવસે જન્મેલાનું વર્ષફળ

આ સમયમાં કૌટુંબિક-પારિવારિક પ્રશ્ને ચિંતા-ઉચાટ-ખર્ચ જણાય, તો ક્યારેક સારૃં રહે. ભાઈ-ભાંડુંનો  સાથ-સહકાર મળી રહે. નોકરી-ધંધા-વ્યવસાય બાબતે આપના કાર્યની સાથે જાહેરક્ષેત્રના કામમાં  વ્યસ્ત રહેવાનું બને. મહત્ત્વના નિર્ણય લેવાના હોય તો લઈ શકાય. પરદેશના કામમાં પ્રગતિ જણાય.  સ્વાસ્થ્ય બાબતે સાવધાની રાખવી જરૂરી બને.

બાળકની રાશિઃ કર્ક



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh