Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આગામી ગુરૃવારે નિઃશુલ્ક કેમ્પ યોજાશે
જામનગર તા. ર૪ઃ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭પ મા જન્મદિન નિમિત્તે સમગ્ર દેશમાં 'સેવા પખવાડિયા'ની ઉજવણી કરવામાં આવી રહી છે. જેના અનુસંધાને નિઃશુલ્ક નેત્ર-દંત તથા સર્વરોગ નિદાન અને સારવાર કેમ્પ તા. રપ/૯ ને ગુરુવારે સવારે ૯ થી ૧ર દયારામ લાયબ્રેરી, રણજીત રોડ, જામનગરમાં યોજવામાં આવ્યો છે. વી.વી. ત્રિવેદી ચેરી. ટ્રસ્ટ દ્વારા અને પ્રફુલભાઈ શેઠ (પ્રમુખ, જીવદયા પરિવાર સેવા સંસ્થા) ના સહયોગથી આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. મોતિયાના ઓપરેશન માટે દર્દીઓને રાજકોટ મોકલવામાં આવશે. કેમ્પમાં ડો. હિરાબેન જોષી તથા દાતના નિષ્ણાત ડો. રસેશ ઓઝા અને ડો. નિરાલી દવે ઓઝા સેવા આપશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial