Advertisement
Author: નોબત સમાચાર

નેત્ર-દંત તથા સર્વરોગ નિદાન અને સારવાર કેમ્પ

જામનગરમાં ૩૧ જુલાઈના

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૯: જામનગરના વી.વી. ત્રિવેદી ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ નટુભાઈ ત્રિવેદી દ્વારા નેત્ર-દંત તથા સર્વરોગ નિદાન અને સારવાર કેમ્પ તા. ૩૧-૭-૨૫ના સવારે ૯ થી ૧૨ સુધી દયારામ લાઈબ્રેરી, રણજીત રોડ, જામનગરમાં યોજવામાં આવ્યો છે. આ કેમ્પમાં દાતા જયસુખભાઈ ઓઝા (વડોદરા)નો સહયોગ પ્રાપ્ત થયો છે. મોતીયાના ઓપરેશન માટે દર્દીઓને રાજકોટ મોકલવામાં આવશે. કેમ્પના ડો. હિરાબેન જોષી તથા દાંતના નિષ્ણાત ડો. નિરાલી દવે ઓઝા સેવા આપશે. જરૂરિયાતમંદોને આ કેમ્પનો લાભ લેવા નટુભાઈ ત્રિવેદીએ જણાવ્યું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh