Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ફિલાટેલિમાં રસ કેળવાય તે હેતુથી
જામનગર તા. ૧૩: ભારતીય ટપાલ વિભાગ દ્વારા ફિલાટેલિમાં વિદ્યાર્થીઓનો રસ કેળવાય તે માટે દીનદયાળ સ્પર્શ યોજના અંતર્ગત સ્કોલરશીપ યોજના જાહેર કરવામાં આવેલ છે. આ સ્કોલરશીપમાં ધો. ૬ થી ૭ સુધીના વિદ્યાર્થી ભાગ લઈ શકે છે. ફોર્મ સ્વીકારવાની તા. ૧૦-૯-ર૦રપ છે. આ સ્કોલરશીપમાં જે વિદ્યાર્થી પસંદગી પામે તેને વાર્ષિક ૧૦૦૦ રૂપિયાની સ્કોલરશીપ આપવામાં આવશે. આ અંગેની વધુ જાણકારી માટે અધિક્ષક ડાકઘરની કચેરી, જામનગર હેડ પોસ્ટ ઓફિસ બિલ્ડીંગ, બીજો માળ, ચાંદીબજાર પાસે, જામનગરનો સંપર્ક કરવો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial