Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
માત્ર ૩૦ મિનિટમાં વાહન ઉપડી ગયું:
જામનગર તા. ૧૯: જામનગરના અંબર સર્કલ પાસેથી ગયા સોમવારે સવારે માત્ર ૩૦ મિનિટમાં એક આસામીના બાઈકની ઉઠાંતરી થઈ છે. જામનગરના રણજીત સાગર રોડ પર આવેલા નિલકંઠનગર શેરી નં.૪માં રહેતા ઈમરાન હનીફભાઈ સરઘસીયા નામના યુવાને ગયા સોમવારે સવારે અંબર સર્કલ નજીક નવા બનતા પુલ પાસે પોતાનું જીજે-૧૦-એએચ ૫૫૭૪ નંબરનું હીરો મોટરસાયકલ મૂક્યું હતું. ત્યાંથી માત્ર અડધી કલાકમાં રૂ. ૩૦ હજારનું આ વાહન ઉપડી ગયું છે. સિટી બી ડિવિઝનમાં ઈમરાનભાઈએ ફરિયાદ નોંધાવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial