Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સુર્યોદયઃ ૬-૨૦ - સુર્યાસ્તઃ ૭-૨૭
દિવસના ચોઘડીયા
(૧) ચલ (ર) લાભ (૩) અમૃત (૪) કાળ (પ) શુભ (૬) રોગ (૭) ઉદ્વેગ (૮) ચલ
રાત્રિના ચોઘડીયા
(૧) રોગ (ર) કાળ (૩) લાભ (૪) ઉદ્વેગ (પ) શુભ (૬) અમૃત (૭) ચલ (૮) રોગ
વિક્રમ સંવતઃ ર૦૮૧, શ્રાવણ સુદ-૦૮ :
તા. ૦૧-૦૮-ર૦૨૫, શુક્રવાર
જૈન સંવતઃ ૨૫૫૧, શાલિશકઃ ૧૯૪૭,
યુગાબ્ધ : ૫૧૨૭, પારસી રોજ : ૨૨,
મુસ્લિમ રોજઃ ૦૬, નક્ષત્રઃ સ્વાતિ,
યોગઃ શુભ, કરણઃ ગર
તા. ૦૧ ઓગષ્ટ ના દિવસે - જન્મેલાનું વર્ષફળ
આ સમયમાં નોકરી-ધંધામાં પ્રતિકુળતા જણાય. કામ થતાં થતાં અટકી જાય. કામમાં તણાવ-દબાણન અસર આપના સ્વાસ્થ્ય પર ન પડે તેનું ધ્યાન રાખવું. યાત્રા-પ્રવાસનું આયોજન શક્ય બને. કૌટૂંબિક-પારિવારિક પ્રશ્નોનો ઉકેલ આવતા રાહત થતી જણાય. સામાજિક-જાહેર જીવનક્ષેત્રે વ્યસ્તતામાં વધારો થાય. ધર્મકાર્ય-શુભકાર્ય થાય.
બાળકની રાશિઃ તુલા