Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દ્વારકાઃ રમેશભાઈ રાયઠઠ્ઠા (ઉ.વ.૭૨) (રાધે એજન્સીવાળા) તે સ્વ.હરિદાસ આણંદજી રાયઠઠ્ઠાના પુત્ર, ભાવિનભાઈ, અમિતભાઈના પિતા, સ્વ. મંગલદાસ લક્ષ્મીદાસ બારાઈ (સલાયા)ના જમાઈ તા. ૨૬-૩ના શ્રીજી ચરણ પામ્યા છે. સદ્ગનું બેસણું તથા સસરાપક્ષની સાદડી તા. ૨૭ને શુક્રવારે સાંજે ૪:૩૦ થી ૫ દરમ્યાન મણીબેન ટાઉનહોલ, બાલમંદિર પાસે, દ્વારકામાં રાખવામાં આવી છે.
જામનગર (મૂળ પસાયા-બેરાજા) નિવાસી ભરતસિંહ જોરૂભા જાડેજા (ઉ.વ.૬૧) તે બાબભા, બટુકસિંહ જોરૂભા, ભીખુભા જીવુભા, રઘુભાના ભાઈનું તા. ૨૬ના અવસાન થયું છે. સદ્ગતનું બેસણું તા. ૨૭ના શુક્રવારે સાંજે ૬ થી ૬:૩૦ દરમ્યાન રામેશ્વર મહાદેવ મંદિર, રામેશ્વરનગર, જામનગરમાં રાખવામાં આવ્યું છે.