Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૧૪: અરવિંદ સોસાયટી જામનગર શાખા દ્વારા શ્રીઅરવિંદની ૧૫૩મી જન્મજયંતીની ઉજવણી તા. ૧૫ ને શુક્રવારે 'સાવિત્રી ભૂવન' જી.એમ.બી. બિલ્ડીંગ પાસે, શરૂસેકશન રોડ, જામનગરમાં કરવામાં આવશે. જેમાં સવારે ૧૦થી ૧૦:૩૦ વાગ્યા સુધી સમાધિ સમીપ સમૂહધ્યાન, સાંજે ૭ થી ૮ વાગ્યા દરમ્યાન શ્રી માતાજીના ઓર્ગન મ્યુઝીક સાથે ધ્યાન તથા 'શ્રી અરવિંદના જન્મ અને કાર્ય' વિશે વિસ્તૃત સંકલન રજૂ કરવામાં આવશે. સર્વે સભ્યો તથા આધ્યાત્મ પ્રેમીઓને આ કાર્યક્રમનો લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial