Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સુર્યોદય : ૬-૪૩ - સુર્યાસ્ત : ૬-૨૫
દિવસના ચોઘડીયા
(૧) કાળ (ર) શુભ (૩) રોગ (૪) ઉદ્વેગ (પ) ચલ (૬) લાભ (૭) અમૃત (૮) કાળ
રાત્રિના ચોઘડીયા
(૧) લાભ (ર) ઉદ્વેગ (૩) શુભ (૪) અમૃત (પ) ચલ (૬) રોગ (૭) કાળ (૮) લાભ
વિક્રમ સંવતઃ ર૦૮૧, આસો વદ-૧૨ :
તા. ૧૮-૧૦-ર૦૨૫, શનિવાર
જૈન સંવતઃ ૨૫૫૧, શાલિશકઃ ૧૯૪૭,
યુગાબ્ધ : ૫૧૨૭, પારસી રોજ : ૫,
મુસ્લિમ રોજઃ ૨૫, નક્ષત્રઃ પૂર્વ ફાલ્ગુની,
યોગઃ બ્રહ્મ, કરણઃ ગર
તા. ૧૮ ઓકટોબરના દિવસે - જન્મેલાનું વર્ષફળ
આ સમયમાં આપની તબિયતમાં સુધારો જણાય. પરંતુ ક્યારેક-ક્યારેક માનસિક પરિતાપ-વ્યગ્રતા પણ રહે. નોકરી-ધંધા-વ્યવસાય બાબતે આપના અગત્યના કામનો એક પછી એક ઉકેલ આવતો જાય. પરદેશના કામમાં પ્રગતિ જણાય. બઢતી-બદલીના કામ થઈ શકે. કુટુંબ-પરિવાર-મિત્રવર્ગ સાથે યાત્રા-પ્રવાસનો આનંદ-મોજ માણી શકો. પ્રસન્નતતા રહે.
બાળકની રાશિઃ સિંહ રર.૧૪ સુધી પછી કન્યા