Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સલાયા તા. ૮: ભારત સરકાર દ્વારા સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંક તેમજ બરોડા ગુજરાત ગ્રામણી બેંકને એકીકરણ કરેલ હતું. જેનું એક નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું હતું.
જેમાં આ બન્ને બેંકના તમામવ્યવહાનરો તા. ૩૦-૯-ર૦રપ થી ૩-૧૦-ર૦રપ સુધી આ બેંકોના તમામવ્યવહારો બંધ રાખી અને બન્ને બેંકોને મર્જ કરવાની કામગીરી કરવાની હતી. જે પછી તા. ૪થી તમામવ્યવહારો ચાલુ થઈ જશે એવું ગેઝેટ નોટિફિકેશન દ્વારા જણાવાયું હતું. પરંતુ આજસુધીમાં બેંકોમાં હજુ રેગ્યુલર સેવા ચાલુ થયેલ નથી. ફક્ત પૈસા ભરવા હોય તો ભરાઈ શકે છે, પણ ઓનલાઈન ટ્રાન્સફર કે મોબાઈલ બેંકીંગ સેવા ચાલુ નથી. જે આજે પણ બંધ છે. જેથી બેંકના ગ્રાહકો તથા વેપારીઓને તહેવારો ટાણે જ ભારે મુશ્કેલી પડી રહી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial