Advertisement
Author: નોબત સમાચાર

હરિના ધામમાં હેરિટેજ હરિકુંડમાં વ્યાપક ગંદકીઃ કૃષ્ણભક્તોમાં કચવાટ

યાત્રાધામ દ્વારકામાં લાખો ભાવિકો આવે છે છતાં

                                                                                                                                                                                                      

દ્વારકા યાત્રાધામમાં આવેલ દ્વારકાધીશ જગતમંદિર તથા આસપાસના ટુરીઝમ ડેસ્ટીનેશન પર હાલમાં ચાલુ દિવસ વેકેશનમાં લાખો ભાવિકો દર્શનાર્થી આવી રહ્યા છે, તયારે દ્વારકમાં આવેલ હેરિટેજ હરિકુંડમાં લાંબા સમયથી વ્યાપક ગંદકી જોવા મળી રહી છે. જગતમંદિરની તદ્ન નજીકમાં આવેલા અને મહાપ્રભુજીની બેઠક પાસેના પૌરાણિક હેરિટેજ દરજ્જો ધરાવતા હરિકુંડમાં સ્નાનનું પણ અનેરૂ મહત્ત્વ છે, ત્યારે લાંબા સમયથી હરિકુંડ પ્રત્યે તંત્ર બેજવાબદાર હોય તેમ યોગ્ય સફાઈના અભાવે વ્યપાક ગંદકીના લીધે અહિં દર્શનાર્થે તથા સ્નાનાર્થે આવતા ભાવિકોમાં ભારે કચવાટની લાગણી જોવા મળી રહી છે. વર્ષે કરોડો રૂપિયાની ગ્રાન્ટ મેળવતી નગરપાલિકા તથા સંલગ્ન વિભાગો હરિકુંડની સાફસફાઈ તથા સતત મોનીટરીંગ કરે તે જરૂરી જણાઈ રહ્યું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh