Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સુર્યોદયઃ ૬-૨૩ - સુર્યાસ્તઃ ૭-૨૩
દિવસના ચોઘડીયા
(૧) ચલ (ર) લાભ (૩) અમૃત (૪) કાળ (પ) શુભ (૬) રોગ (૭) ઉદ્વેગ (૮) ચલ
રાત્રિના ચોઘડીયા
(૧) રોગ (ર) કાળ (૩) લાભ (૪) ઉદ્વેગ (પ) શુભ (૬) અમૃત (૭) ચલ (૮) રોગ
વિક્રમ સંવતઃ ર૦૮૧, શ્રાવણ સુદ-૧૪ :
તા. ૦૮-૦૮-ર૦૨૫, શુક્રવાર
જૈન સંવતઃ ૨૫૫૧, શાલિશકઃ ૧૯૪૭,
યુગાબ્ધ : ૫૧૨૭, પારસી રોજ : ૨૯,
મુસ્લિમ રોજઃ ૧૩, નક્ષત્રઃ ઉત્તરષાઢા,
યોગઃ આયુષ્ય, કરણઃ વિષ્ટિ
આજના દિવસે જન્મેલાનું વર્ષફળ
આ સમયમાં વ્યવસાયિક બાબતે આપે કોઈને કોઈ કામમાં વ્યસ્ત રહેવાનું બને. આપના દોડધામ-શ્રમમાં વધારો જણાય. મિત્રવર્ગનો સાથ-સહકાર મળી રહે. કૌટુંબિક-પારિવારિક પ્રશ્નોનો ઉકેલ આવવામાં વિલંબ થાય. ધીરજ અને શાંતિથી કામ લેવું. વિદ્યાર્થી વર્ગને અભ્યાસમાં સફળતા પ્રાપ્ત થવા પામે. પ્રવાસનું આયોજન થાય.
બાળકની રાશિઃ મકર