Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના બાલાહનુમાન મંદિરે છપ્પનભોગ અન્નકુટ ઉત્સવ યોજાશે

આગામી તા. ૯/૧૧ના આયોજનઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૬: જામનગરમાં આવેલા વિશ્વ પ્રસિદ્ધ એવા બાલા હનુમાન મંદિરમાં તા. ૯-૧૧-૨૫ના '૫૬ ભોગ અન્નકુટ ઉત્સવ'નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સાંજે ૪:૩૦ વાગ્યે પ્રથમ આરતી, ૪:૩૦ થી રાત્રિના ૯ વાગ્યા સુધી અન્નકુટ દર્શન અને રાત્રે ૮:૩૦ વાગ્યે સંધ્યા આરતી કરવામાં આવશે. સર્વે ભક્તજનોને અન્નકુટ દર્શનનો લાભ લેવા જાહેર અનુરોધ કરવામાં આવ્યો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh