Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
'છોટીકાશી'માં જલારામ જયંતીની શ્રદ્ધાપૂર્ણ ઉજવણીઃ
'છોટીકાશી' જામનગરમાં સંત શિરોમણી પૂ. જલારામ બાપાની રર૬ મી જન્મ જયંતી નિમિત્તે આજે સાધના કોલોનીમાં આવેલ શ્રી જલારામ મંદિરે શ્રી રઘુવીર યુવક મંડળ દ્વારા વિવિધ ધાર્મિક આયોજન કરવામાં આવ્યા છે, જે અંતર્ગત આજે સવારે શુભ મુહૂર્તમાં ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. પ્રમુખ હકાભાઈ તથા ચંદુભાઈ સહિતના સંસ્થા સંલગ્ન હદ્દેદારો અને સેવકોએ ધ્વજાજીનું પૂજન કર્યું હતું. ઉલ્લેખનિય છે કે, સાંજે ૭ કલાકે મહાઆરતી અને મહાઆરતી પછી મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial