Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
હર હર મહાદેવ મિત્ર મંડળ દ્વારા
જામનગર તા. ર૭: જામનગર શહેરની તમામ ગરબી મંડળોની બાળાઓને પ્રસાદ જમાડવાનું આયોજન હર હર મહાદેવ મિત્ર મંડળ દ્વારા આવતીકાલે તા. ૨૮-૦૯-૨૫ના સાંજે ૪:૩૦ થી રાત્રે ૯ વાગ્યા સુધી કૃષ્ણ નગર શેરી નં. ૩/૪, પીપળાવાળો ચોક, જામનગરમાં કરવામાં આવ્યું છે. ગરબી મંડળના આયોજકોને કાર્ડ સાથે લાવવા તથા અગાઉથી ફોન કરવા તેમજ વધુ વિગતો માટે મો. ૭૯૯૦૦ ૭૭૩૦૫, ૯૯૨૪૦ ૭૧૪૫૩નો સંપર્ક કરવો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial