Advertisement
Author: નોબત સમાચાર

અમદાવાદની શાળામાં વિદ્યાર્થીની હત્યા અંગે આક્રોશઃ આવેદનપત્ર

જામનગરના સિન્ધી સમાજ દ્વારા

                                                                                                                                                                                                      

અમદાવાદની સેવન્થ-ડે સ્કૂલના ધો. ૮ ના સિન્ધી જ્ઞાતિના વિદ્યાર્થીની હત્યાની ઘટનાને જામનગર સિન્ધી સમાજને ઉગ્ર આક્રોશ વ્યક્ત કરી વખોડી કાઢી છે. આ ઘટનાના આરોપીઓ વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગણી સાથે સિન્ધી સમાજ, સમાજની તમામ પંચાયતો, અન્ય પેટા સંસ્થાઓ, મંડળો, સમિતિઓ, હિન્દુ સંગઠનો, વેપારી એસોસિએશન, વિદ્યાર્થી યુનિયનોના આગેવાનોના પ્રતિનિધિ મંડળે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કરી રજૂઆત કરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh