Advertisement
Author: નોબત સમાચાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદી રપ અને ર૬ ઓગસ્ટના ગુજરાતમાં: અમદાવાદમાં રોડ-શોઃ જાહેરસભા

રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આપી માહિતીઃ

                                                                                                                                                                                                      

અમદાવાદ તા. ર૩ (જિતેન્દ્ર ભટ્ટ દ્વારા): વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આગામી રપ/ર૬ ઓગસ્ટે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. તેમના કાર્યક્રમો અંગે માહિતી આપવા યોજાયેલી પત્રકાર પરિષદમાં રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, ઓપરેશન સિંદૂર પછી તેઓ પ્રથમ વખત ગુજરાત પધારી રહ્યા છે.

ગુજરાતમાં ડબલ એન્જિનની સરકારના કારણે ગુજરાતને કરોડો રૂપિયાના વિકાસ કામોની ભેટ મળે છે. આ ઉપરાંત અન્ય નવા વિકાસ કામોની જાહેરાત આગામી તા. રપ-૮-૨૦૨૫ ના દિને તેઓ કરનાર છે.

વડાપ્રધાનનો રોડ-શો તા. રપ/૮ ના યોજાશે. એરપોર્ટથી ઈન્દિરા બ્રિજ, નરોડા થઈને ખોડલ ધામ સુધી રોડ-શો યોજાયા પછી ખોડલધામના મેદાનમાં જાહેર સભાને સંબોધન કરશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh