Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સુર્યોદય : ૬-૩૩ - સુર્યાસ્ત : ૬-૫૬
દિવસના ચોઘડીયા
(૧) રોગ (ર) ઉદ્વેગ (૩) ચલ (૪) લાભ (પ) અમૃત (૬) કાળ (૭) શુભ (૮) રોગ
રાત્રિના ચોઘડીયા
(૧) કાળ (ર) લાભ (૩) ઉદ્વેગ (૪) શુભ (પ) અમૃત (૬) ચલ (૭) રોગ (૮) કાળ
વિક્રમ સંવતઃ ર૦૮૧, ભાદરવા વદ-૦૨ :
તા. ૦૯-૦૯-ર૦૨૫, મંગળવાર
જૈન સંવતઃ ૨૫૫૧, શાલિશકઃ ૧૯૪૭,
યુગાબ્ધ : ૫૧૨૭, પારસી રોજ : ૨૬,
મુસ્લિમ રોજઃ ૧૬, નક્ષત્રઃ ઉત્તર ભાદ્રા,
યોગઃ ગંડ, કરણઃ તૈતિલ
તા. ૦૯ સપ્ટેમ્બર ના દિવસે - જન્મેલાનું વર્ષફળ
આ સમયમાં આપે આપના આરોગ્યની વિશેષ કાળજી રાખવી પડે. જુની કે વારસાગત બીમારીમાં સમયાંતરે ડોકટરની સલાહ લેવી. નોકરી-ધંધા-વ્યવસાય ક્ષેત્રે કેટલાક કામ ઉકેલાય, તો કેટલાકમાં મુશ્કેલી નો સામનો કરવો પડે. ધીરજ અને શાંતિ રાખવી. વિદ્યાર્થી વર્ગે વર્ષની શરૂઆતથી જ અભ્યાસ ની તૈયારી શરૂ કરી દેવી. નાણાકીય સ્થિતિ સભરભર બની શકે.
બાળકની રાશિઃ મીન