Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એક દિવસ સુધી ઘેર પરત ન આવ્યાઃ
---જામનગર તા. ૨૦: જામનગરના નેવીમોડા ગામના યુવાન ગુરૂવારે સાંજે પોતાના ઘરેથી દવાખાને જવાનું કહીને નીકળ્યા પછી ગુમ થઈ ગયા છે. પોલીસે તેમના પરિવારજનની જાણ પરથી તપાસ શરૂ કરી છે.
જામનગર તાલુકાના નેવી મોડા ગામમાં રહેતા ખેંગારભાઈ ભીખાભાઈ ટારીયા (ઉ.વ.૪૦) નામના યુવાન ગુરૂવારે સાંજે પાંચેક વાગ્યે પોતાના ઘરેથી દવાખાને દવા લેવા જવાનું કહીને નીકળ્યા હતા.
આ યુવાને દવા લીધા પછી મિત્ર સાથે જમીને સીધા ખેતરે સુવા જવાનો છું તેમ કહીને ઘરેથી ગયા પછી ગઈકાલ સુધી પરત નહીં ફરતા તેની શોધખોળ શરૂ કરાઈ હતી. સંભવિતઃ તમામ સ્થળે તપાસ કર્યા પછી પણ ખેંગારભાઈનો પત્તો નહી મળતા પોલીસને જાણ કરાઈ છે. પંચકોશી એ ડિવિઝન પોલીસે આ યુવાનનું વર્ણન તેમજ ફોટો મેળવી તપાસ હાથ ધરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial