Advertisement
Author: નોબત સમાચાર

બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરે યોજાયો ભવ્ય અન્નકૂટ મહોત્સવ

૧૩૮૦ વાનગીનો થાળ અર્પણ તથા હજારો ભક્તોને મહાપ્રસાદ લાભઃ

                                                                                                                                                                                                      

'છોટીકાશી' જામનગરમાં ખંભાળિયા હાઈ-વે પર આવેલ બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરે નૂતન વર્ષના દિને ભવ્ય અન્નકૂટ મહોત્સવ યોજાયો હતો. અક્ષર પુરુષોત્તમ મહારાજના મંદિર રાધાકૃષ્ણ મંદિરમાં ગુરુજનોની મૂૃતિઓ સમક્ષ વિવિધ મિષ્ટાન પકવાન ધરવામાં આવ્યા હતાં. સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો તથા સ્વયંસેવકો દ્વારા કુલ ૧૩૮૦ વાનગીનો ભોગ અર્પણ કરવામાં આવ્યો હતો. અન્નકૂટની કલાત્મક ગોઠવણી પછી ગોવર્ધન પૂજા સહિતના કાર્યક્રમ યોજાયા હતાં. ૯ હજારથી વધુ ભક્તોએ મહાપ્રસાદનો તથા કુલ ર૦ હજાર ભક્તોએ અન્નકૂટના દિવય દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી. (તસ્વીરઃ પરેશ ફલિયા)

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh