Advertisement
Author: નોબત સમાચાર

દશનામ ગોસ્વામી યુવક મંડળ દ્વારા સમૂહ સમાધિ પૂજનનું આયોજન

ચૈત્ર માસ (પિતૃમાસ) નિમિત્તે

                                                                                                                                                                                                      

જામનગર તા. ૯: જામનગરદશનામ ગોસ્વામી યુવક મંડળ દ્વારા ચૈત્રમાસ (પિતૃમાસ) નિમિત્તે સમૂહ સમાધિ પૂજન તા. ૧ર/૪ ના રવિવારે સવારે ૯ વાગ્યે લાલવાડી, જામનગરમાં રાખવામાં આવ્યું છે. પાણી માટેનો લોટો જ્ઞાતિજનોએ સાથે લાવવાનો રહેશે, જ્યારે પૂજાપાની તમામ સામગ્રી પૂજન સ્થળે આપવામાં આવશે. ત્યારપછી ૧૧-૩૦ વાગ્યે સમૂહ જ્ઞાતિભોજન રાખવામાં આવ્યું છે. જામનગરના દશનામ ગોસ્વામી જ્ઞાતિજનોને આ તકે ઉપસ્થિત રહેવા ભરત ડી. ગોસાઈ, જીતેેશ બી. ગોસાઈ તથા અરૂણ બી. ગોસાઈ દ્વારા જણાવાયું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh