Advertisement
Author: નોબત સમાચાર

ઉ. પ્રદેશ કોંગ્રેસ દ્વારા યોજાયેલા મહાસંમેલનમાં જામનગર શહેર કોંગ્રેસના આગેવાનોની ઉપસ્થિતિ

અમદાવાદમાં વોટચોરી સામે

                                                                                                                                                                                                      

સમગ્ર દેશમાં 'વોટચોરી' મુદ્દે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે, ત્યારે અમદાવાદમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા યોજાયેલા મહાસંમેલનમાં ભાગ લેવા જામનગર શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા અને મનપા વિપક્ષના નેતા ધવલભાઈ નંદાની આગેવાનીમાં અન્ય આગેવાનો તથા કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતાં. આગામી તા. ૮-૯-ર૦રપ ના દિને કોંગ્રેસ દ્વારા વિધાનસભા ઘેરાવનો કાર્યક્રમ યોજાનાર છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh