Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
શ્રાવણનાં સોમવારે દિવ્ય દર્શનથી ભકતો થયા ધન્ય
'છોટીકાશી' કહેવાતા જામનગરમાં કે.વી.રોડ પર આવેલ શ્રી કાશી વિશ્વનાથ મંદિરે શ્રાવણ માસમાં પ્રતિદિન મહાદેવને વિશિષ્ટ શણગાર કરવામાં આવે છે ગઇકાલે શ્રાવણનાં પ્રથમ સોમવારે મહાદેવને ભસ્મ શ્રીંગાર કરવામાં આવ્યા હતાં તથા સાથે જ આભૂષણોનાં સુયોગ્ય સુશોભનથી શિવ અને શક્તિનાં પ્રતિકને ચરિતાર્થ કરવામાં આવ્યા હતાં. અન્નકૂટ ભોગ અર્પણ પણ કરવામાં આવ્યો હતો.આ અલૌકિક ઝાંખીનો પુણ્યલાભ પ્રાપ્ત કરી ભક્તો ધન્ય થયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial