Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં ખરાબ રોડ-રસ્તાઓના પ્રશ્ને આમઆદમી પાર્ટીનું વિરોધ પ્રદર્શન

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૩: ગુજરાત સહિત જામનગરમાં ખરાબ રોડ-રસ્તાથી લોકોને જાનમાલની નુકસાની થઈ રહી છે. આ પ્રશ્નને વાચા આપવા આમઆદમી પાર્ટી-જામનગર દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

તા. ૨૧ ના સવારે ૧૦ વાગ્યે રોડ-રસ્તા બનાવો જિંદગી બચાવોના સુત્ર સાથે 'આપ' દ્વારા સુત્રોચ્ચાર કરી, પ્લે કાર્ડ દર્શાવી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

આપના શહેર પ્રમુખ રાજેન્દ્રસિંહ સોઢા, પ્રદેશ મંત્રી દુર્ગેશ ગડલીંગ સહિતના કાર્યકરો જોડાયા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh