Advertisement
Author: નોબત સમાચાર

જાણો, તા. ૦૬ ઓકટોબર, સોમવાર અને આસો સુદ ચૌદશનું પંચાંગ

સુર્યોદય : ૬-૪૧ - સુર્યાસ્ત : ૬-૨૯

                                                                                                                                                                                                      

દિવસના ચોઘડીયા

(૧) અમૃત (ર) કાળ (૩) શુભ (૪) રોગ (પ) ઉદ્વેગ (૬) ચલ (૭) લાભ (૮) અમૃત

રાત્રિના ચોઘડીયા

(૧) ચલ (ર) રોગ (૩) કાળ (૪) લાભ (પ) ઉદ્વેગ (૬) શુભ (૭) અમૃત (૮) ચલ

વિક્રમ સંવતઃ ર૦૮૧, આસો સુદ-૧૪ :

તા. ૦૬-૧૦-ર૦૨૫, સોમવાર,

જૈન સંવતઃ ૨૫૫૧, શાલિશકઃ ૧૯૪૭,

યુગાબ્ધ : ૫૧૨૭, પારસી રોજ : ૨૩,

મુસ્લિમ રોજઃ ૧૩, નક્ષત્રઃ ઉત્તર ભાદ્રા,

યોગઃ વૃદ્ધિ, કરણઃ વિષ્ટિ

 

તા. ૦૬ ઓકટોબર ના દિવસે - જન્મેલાનું વર્ષફળ

આ સમયમાં આપે સ્વાસ્થ્યની બાબતમાં વિશેષ સાવધાની રાખવી પડે. ખાન-પાન-આહાર-વિહારમાં  તકેદારી રાખવી હિતાવહ રહેશે. વ્યાવહારિક બાબતે આપના કામમાં કોઈને કોઈ રૂકાવટ આવ્યા કરે.  સંયુક્ત ધંધામાં, ભાગીદારીવાળા ધંધામાં મુશ્કેલી જણાય. યાત્રા-પ્રવાસ ખર્ચાળ પૂરવાર થાય મિત્રોથી  સાથ-સહકાર રહે.

બાળકની રાશિઃ મીન



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh