Advertisement
Author: નોબત સમાચાર

ચિરવિદાય

જામનગર નિવાસી નરોત્તમગીરી મહાદેવગીરી ગોસાઈ (ઉ.વ.૮૨)નું તા. ૨૪-૯ ના અવસાન થયેલ છે. સદ્ગતનું બેસણું તા. ૨૬ના સાંજે ૫ થી ૬ દરમ્યાન ભાઈઓ તથા બહેનો માટે તેમના નિવાસસ્થાન સદ્ગુરૂ એપાર્ટમેન્ટ, શરૂસેકશન રોડ, શિવમ પેટ્રોલપંપ પાસે, જામનગરમાં રાખેલ છે.



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh