Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભાટિયા તા. ૫: ભાટિયાના કિશોર ચેરી. ટ્રસ્ટ દ્વારા રણયછોડદાસ બાપુ ચેરી. ટ્રસ્ટ (રાજકોટ) હોસ્પિટલના સહયોગથી ૧ર૩ મો વિનામૂલ્યે નેત્ર નિદાન કેમ્પ યોજાયો હતો, જેમાં ૧પ૪ દર્દીઓએ લાભ લીધો હતો. ૪૭ દર્દીઓના મોતિયાના ઓપરેશન રાજકોટની હોસ્પિટલમાં કરાવી નેત્રમણિ બેસાડી આપવામાં આવ્યા હતાં. આ કેમ્પમાં ડાડુભાઈ, જીવનભાઈ, દેવેન લાલ, સરદારજી વિગેરેએ સેવા આપી હતી. સંચાલન કિશોર ચેરી. ટ્રસ્ટના પ્રમુખ કિશોરભાઈ દત્તાણીએ કર્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial