Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૮૧% રહેતા
જામનગર તા. ૨: જામનગરના વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૮૧% રહેતા સવારે ઝાકળવર્ષા થઈ હતી. મહત્તમ તાપમાનનો પારો ૩૦.૫ ડિગ્રીએ સ્થિર રહ્યો હતો.
જામનગરમાં સોમવારે સવારે સવારે પૂરા થતાં ચોવીસ કલાક દરમ્યાન વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૮૧% રહ્યું હતું. ભેજનું પ્રમાણ વધુ રહેતા આજે સવારે ઝાળકવર્ષા થઈ હતી
નગરમાં છેલ્લા ચોવીસ કલાક દરમ્યાન નહીંતવ વધીને લઘુતમ તાપમાન ૨૦.૪ ડિગ્રી નોંધાયુ હતું. મહત્તમ તાપમાનનો પારો કોઈ વધારા કે ઘટાડા વગર ૩૦.૫ ડિગ્રીએ સ્થિર રહ્યો હતો. પવનની ગતિ વધીને પ્રતિ કલાક સરેરાશ ૧૫ થી ૨૦ કિ.મી.ની રહેવા પામી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial