Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
                                                    વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૯૦ ટકાઃ
જામનગરમાં મેઘાવી માહોલ વચ્ચે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૯૦ ટકા રહ્યું હતું. મહત્તમ તાપમાનનો પારો ૩૧.પ ડીગ્રીએ સ્થિર રહ્યો હતો. જામનગરમાં વરસાદની આગાહીના પગલે નભમાં વાદળોના આંટાફેરા સતત જોવા મળ્યા હતાં. મેઘાવી માહોલના પગલે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૯૦ ટકા રહ્યું હતું. જામનગરમાં સોમવારે સવારે ૮ વાગ્યા પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન કોઈ વધારા કે ઘટાડા વગર મહત્તમ તાપમાનનો પારો ૩૧.પ ડીગ્રીએ સ્થિર રહ્યો હતો, જ્યારે આંશિક વધીને લઘુતમ તાપમાન રર.૬ ડીગ્રી નોંધાયું હતું. પવનની ગતિ પ્રતિ કલાકની સરેરાશ ૧પ થી ર૦ કિ.મી.ની રહેવા પામી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial