Advertisement
Author: નોબત સમાચાર

જાણો, તા. ૧૬ જાન્યુઆરી, શુક્રવાર અને પોષ વદ તેરસનું પંચાંગ

સુર્યોદયઃ ૦૭-૨૯ - સુર્યાસ્તઃ ૬-૨૪

                                                                                                                                                                                                      

દિવસના ચોઘડીયા

(૧) ચલ (ર) લાભ (૩) અમૃત (૪) કાળ (પ) શુભ (૬) રોગ (૭) ઉદ્વેગ (૮) ચલ

રાત્રિના ચોઘડીયા

(૧) રોગ (ર) કાળ (૩) લાભ (૪) ઉદ્વેગ (પ) શુભ (૬) અમૃત (૭) ચલ (૮) રોગ

વિક્રમ સંવતઃ ર૦૮૨, પોષ વદ-૧૩ ઃ

તા. ૧૬-૦૧-ર૦૨૬, શુક્રવાર

જૈન સંવતઃ ૨૫૫૨, શાલિશકઃ ૧૯૪૭,

યુગાબ્ધ ઃ ૫૧૨૭, પારસી રોજ ઃ ૦૫,

મુસ્લિમ રોજઃ ૨૬, નક્ષત્રઃ મૂળ,

યોગઃ ધ્રુવ, કરણઃ તકૌલવ

 

તા. ૧૬ જાન્યુઆરીના દિવસે - જન્મેલાનું વર્ષફળ

આ સમયમાં આરોગ્ય સુખાકારી સાનુકૂળ બની રહે. જુની બીમારીમાં, વારસાગત બીમારીમાં રાહત  જણાય. નોકરી-ધંધા-વ્યવસાયમાં સાનુકૂળતા રહે. નવી તક પ્રાપ્ત થાય. અગત્યના કામકાજ અંગેની  મિલન-મુલાકાત થઈ શકે. બહાર કે બહારગામ જવાનું થાય. નાણાકિય આવકમાં વધારો થાય.  આકસ્મિક ખર્ચ ઘટતા બચત થાય. ધર્મકાર્ય થાય.

બાળકની રાશિઃ ધન



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh