Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સુર્યોદય : ૬-૩૮ - સુર્યાસ્ત : ૬-૪૦
દિવસના ચોઘડીયા
(૧) શુભ (ર) રોગ (૩) ઉદ્વેગ (૪) ચલ (પ) લાભ (૬) અમૃત (૭) કાળ (૮) શુભ
રાત્રિના ચોઘડીયા
(૧) અમૃત (ર) ચલ (૩) રોગ (૪) કાળ (પ) લાભ (૬) ઉદ્વેગ (૭) શુભ (૮) અમૃત
વિક્રમ સંવતઃ ર૦૮૧, આસો સુદ-૩ :
તા. ૨૫-૦૯-ર૦૨૫, ગુરૂવાર
જૈન સંવતઃ ૨૫૫૧, શાલિશકઃ ૧૯૪૭,
યુગાબ્ધ : ૫૧૨૭, પારસી રોજ : ૧૨,
મુસ્લિમ રોજઃ ૨, નક્ષત્રઃ સ્વાતિ,
યોગઃ વૈધૃતિ, કરણઃ વણિજ
તા. ૨૫ સપ્ટેમ્બર ના દિવસે - જન્મેલાનું વર્ષફળ
આ સમયમાં કૌટુંબિક-પારિવારિક બાબતે પત્ની-સંતાનનો સાથ-સહકાર મળી રહે. સંતાનના કામનો ઉકેલ આવતો જાય. નોકરી-ધંધા-વ્યવસાય ક્ષેત્રે આપના કામકાજમાં સાનુકૂળતા મળી રહે. આપના કાર્યની સાથે અન્ય કામમાં વ્યસ્ત રહેવું પડે. યાત્રા-પ્રવાસના યોગ ઊભા થાય. મિત્રવર્ગનો સાથ-સહકાર મળી રહે. ધર્મકાર્ય-શુભકાર્ય થાય.
બાળકની રાશિઃ તુલા