Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળીયામાં કાલભૈરવ જયંતીની ઉજવણી

મંદિરોમાં વિશેષ દર્શન-હવન-આરતી યોજાયાઃ

                                                                                                                                                                                                      

ખંભાળીયામાં કાલભૈરવ જયંતી નિમિત્તે શહેરના વિવિધ કાલભૈરવ ભગવાનના મંદિરોમાં વિશેષ શણગાર સાથે પૂજા, દર્શન યોજાયા હતા. ખંભાળીયામાં રામનાથ મહાદેવમાં પ્રાચીન કાલભૈરવ ભગવાનને વિશેષ પૂજા, શણગાર સાથે લીંબુનો હાર પહેરાવાયો હતો. મહા આરતી પણ થઈ હતી. રામનાથ મંદિર તથા અન્ય મંદિરોમાં પણ કાલભૈરવની વિશેષ પૂજા થઈ હતી. ખંભાળીયામાં ફૂલાનંદ હનુમાન ચાર રસ્તા પાસેની જગ્યામાં કાલભૈરવના મંદિરે હવન મંદિરના મહંત ભાસ્કરાનંદ બાપુની ઉપસ્થિતિમાં યોજાયો હતો.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh