Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દર વર્ષે ચોથી ઓક્ટોબરે વિશ્વ પશુ કલ્યાણ દિવસ મનાવાય છે. માનવીની જેમ પશુઓને પણ જીવન જીવવા, આરોગ્ય જતન તથા હરવા-ફરવાના અધિકારી હોવાના તર્ક સાથે આ ઉજવણી થતી હોય છે. એવું કહેવાય છે કે, આ ઉજવણીનો પ્રારંભ ડો. હેનરિક જિમરમને કર્યો હતો. જો કે, ભારતમાં તો પશુકલ્યાણ અથવા પશુરક્ષણ પ્રાચીનકાળથી જ માનવ-સંસ્કારોમાં જ વણાયેલું છે. ભગવાન શ્રીકૃષ્ણને ગૌવંશ પ્રિય હતો, ઘણાં દેવી-દેવતાઓના વાહન તરીકે પશુ-પંખીઓ દર્શાવાયા છે, તે પણ પશુઓ પ્રત્યેની ભારતીય સંસ્કૃતિની જ પ્રસ્તુતિ છે. સર્વશક્તિમાન દૈવી શક્તિઓને વાહનની જરૂર જ ન હોય, પરંતુ લોકો મશુ-પંખીઓ પ્રત્યે પણ આદરભાવ રાખે, અને દેવી-દેવતાઓની સાથે પૂજે, તેવી વિભાવના જ હશે ને?
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial