Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળીયાઃ કાલે વિનામૂલ્યે દંતયજ્ઞ

                                                                                                                                                                                                      

ખંભાળીયા તા. ૪: ખંભાળીયામાં લાયન્સ ક્લબ તથા જલારામ સત્સંગ મંડળ ટ્રસ્ટ (અન્નક્ષેત્ર)ના સંયુક્ત ઉપક્રમે વર્ધમાન ચેરી. ટ્રસ્ટ તથા ડીવાઈન ચેરી. ટ્રસ્ટના સહકારથી આવતીકાલે તા. ૦૫-૧૦-૨૫ના સવારે ૯ થી ૧૨:૩૦ વાગ્યા સુધી જલારામ મંદિર, ખંભાળીયામાં વિનામૂલ્યે દંતયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મુંબઈના ઉમેદભાઈ દોશી તરફથી આર્થિક સહયોગ મળ્યો છે. ડૉ. જયસુખભાઈ મકવાણા જલંધર યોગ પદ્ધતિથી ઈન્જેક્શન વગર દાંત કાઢી આપશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh