Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરથી માતાના મઢની પદયાત્રાઃ
જામનગરથી કચ્છના માતાના મઢ સુધી પદયાત્રા કરી દર્શનાર્થે જતા જય હિંગળાજ સંઘનું પ્રસ્થાન થયું છે. હાલારી ભાનુશાળી સમાજના સંઘપતિ રાજેશભાઈ લખિયરની આગેવાની હેઠળ ૧૩ વર્ષથી સંઘનું આયોજન થાય છે. કિસાનચોકથી પ્રસ્થાન થઈ હવાઈચોકમાં હિંગળાજ માતાજીના મંદિરે તથા આશાપુરા માતાજીના મંદિરે દર્શન કરી સંઘ આગળ વધ્યો હતો. આ સંઘમાં યાત્રાળુઓને કોઈપણ તકલીફ ન પડે તે માટે તમામ જરૂ.રી સુવિધા-વ્યવસ્થા ઉપલબ્ધ કરવામાં આવી છે. સંઘના પ્રસ્થાન વેળાએ મનપા વિપક્ષના નેતા ધવલભાઈ નંદા, દંડક કેતનભાઈ નાખવા, મોહિતભાઈ વિગેરે આગેવાનો ઉપસ્થિત રહ્યા હતાં. સમગ્ર સંઘનું આયોજન હાલારી ભાનુશાળી સમાજના પ્રમુખ કિરીટભાઈ ભદ્રાની દેખરેખ હેઠળ કરવામાં આવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial