Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વિભાપર ગામની સીમમાં વૃંદાવન સોસાયટી નજીક
જામનગરના વિભાપર ગામની સીમમાં વૃંદાવન સોસાયટી પાછળ રેલવે દ્વારા પુલ્યુ તોડવામાં આવી રહ્યું છે, ત્યાંથી રીંગરોડ પસાર થતો હોવાથી કામગીરી ચાલી રહી છે. આથી વાડીમાંથી ડાયવર્ઝન બનાવવામાં આવ્યો છે, પરંતુ મહાનગરપાલિકાની કચરા ગાડીના ડ્રાઈવરે શોર્ટકટવાળા રસ્તે પોતાનું વાહન હંકારી દેતા આગળ પુલ્યુ આવી ગયું હતું અને કચરાનું વાહન લટકી પડ્યું હતું. કચરાગાડીના ચાલકે ભારે બેદરકારી દાખવી હતી, જો કે સદ્નસીબે કોઈને ઈજા પહોંચી નહતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial