Advertisement
Author: નોબત સમાચાર

રાજકોટના ડો. તૃપ્તિ શુકલને કાયદાશાસ્ત્રમાં પીએચડીની પદવી

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૫: સિધ્ધપુરની ગોકુળ ગ્લોબલ યુનિવર્સિટી દ્વારા કાયદા શાસ્ત્રમાં એડવોકેટ ડો. તૃપ્તિ ઋષિકેશ શુકલને પીએચ.ડી.ની પદવી એનાયત કરવામાં આવી છે. તેમણે હિન્દુ વારસા અધિનિયમની કલમ ૬ ની સ્ત્રી કોપા સ્તર પર થતી અસરોનો અભ્યાસ વિષય પર રજુ કરેલા મહાનિબંધને માન્યતા આપી યુનિવર્સિટી દ્વારા પીએચ.ડી.ની પદવી આપવામાં આવી છે.  અત્રે ઉલ્લેખનિય છે કે, ડો. તૃપ્તિ શુકલ જામનગરના જાણીતા ભાગવત કથાકાર શાસ્ત્રી નટુભાઈ જોશીના પુત્રી છે અને રાજકોટ શહેરના વોર્ડ નં. ૩ના ભાજપના પ્રમુખ તેમજ ભાજપ સમર્થક મંચના લીગલ એડવાઈઝર તરીકે સેવા આપી રહ્યા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh