Advertisement
Author: નોબત સમાચાર

જાણો ૧૬ જુલાઈ, બુધવાર અને અષાઢ વદ છઠ્ઠનું પંચાંગ

સુર્યોદય : ૬-૧૩ - સુર્યાસ્ત : ૭-૩૩

                                                                                                                                                                                                      

દિવસના ચોઘડીયા

(૧) લાભ (ર) અમૃત (૩) કાળ (૪) શુભ (પ) રોગ (૬) ઉદ્વેગ (૭) ચલ (૮) લાભ

રાત્રિના ચોઘડીયા

(૧) ઉદ્વેગ (ર) શુભ (૩) અમૃત (૪) ચલ (પ) રોગ (૬) કાળ (૭) લાભ (૮) ઉદ્વેગ

વિક્રમ સંવતઃ ર૦૮૧, અષાઢ વદ ૬ :

તા. ૧૬-૦૭-ર૦૨૫, રવિવાર

જૈન સંવતઃ ૨૫૫૧, શાલિશકઃ ૧૯૪૭,

યુગાબ્ધ : ૫૧૨૭, પારસી રોજ : ૬,

મુસ્લિમ રોજઃ ૨૦, નક્ષત્રઃ ઉત્તર ભાદ્રા,

યોગઃ શોભન, કરણઃ ગર

આજના દિવસે જન્મેલાનું વર્ષફળ

આ સમયમાં નોકરી-ધંધામાં આપના રૂકાવટ-વિલંબમાં અટવાઈ પડેલા કામન ઉકેલ આવતો જાય.  આપને નવી તક પ્રાપ્ત થવા પામે. આપના કાર્યની કદર-પ્રસંશા થાય. સંયુક્ત ધંધામાં ભાઈ-ભાંડુંનો  સાથ-સહકાર પ્રાપ્ત થાય. નાણાકીય આવકમાં વધારો થાય. બચત કરી શકો. યાત્રા-પ્રવાસથી આનંદ  રહે. સામાજિક-જાહેર જીવન ક્ષેત્રે સન્માન પ્રાપ્ત થાય.

બાળકની રાશિઃ મીન



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh