Advertisement
Author: નોબત સમાચાર

ભૂદેવોએ શાસ્ત્રોક્ત વિધિથી બદલાવી જનોઈ

જામનગરની બ્રહ્મપુરીમાં શ્રાવણી પૂનમે

                                                                                                                                                                                                      

શ્રાવણ પૂનમ એટલે કે રક્ષાબંધન સાથે બળેવનો તહેવાર આસ્થાથી ઉજવવામાં આવે છે. આ દિવસે બહેન પોતાના ભાઈને રાખડી તો બાંધે છે, પરંતુ બ્રાહ્મણો માટે પણ આ સૌથી મોટો તહેવાર છે. આજે ભૂદેવો જનોઈ બદલાવે છે. જામનગરની દયાશંકર બ્રહ્મપુરીમાં આજે સવારે બ્રાહ્મણો એકત્ર થયા હતાં અને શાસ્ત્રોક્ત વિધિથી જનોઈ બદલાવી વડીલોના આશીર્વાદ મેળવ્યા હતાં.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh