Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સુર્યોદય : ૬-૨૩ - સુર્યાસ્ત : ૭-૨૨
દિવસના ચોઘડીયા
(૧) કાળ (ર) શુભ (૩) રોગ (૪) ઉદ્વેગ (પ) ચલ (૬) લાભ (૭) અમૃત (૮) કાળ
રાત્રિના ચોઘડીયા
(૧) લાભ (ર) ઉદ્વેગ (૩) શુભ (૪) અમૃત (પ) ચલ (૬) રોગ (૭) કાળ (૮) લાભ
વિક્રમ સંવતઃ ર૦૮૧, શ્રાવણ સુદ-૧૫ :
તા. ૦૯-૦૮-ર૦૨૫, શનિવાર
જૈન સંવતઃ ૨૫૫૧, શાલિશકઃ ૧૯૪૭,
યુગાબ્ધ : ૫૧૨૭, પારસી રોજ : ૩૦,
મુસ્લિમ રોજઃ ૧૪, નક્ષત્રઃ શ્રવણ,
યોગઃ સૌભાગ્ય, કરણઃ બાલવ
આજના દિવસે જન્મેલાનું વર્ષફળ
આ સમયમાં નાણાકીય સુખાકારી મધ્યમ રહેવા પામે. આવક થાય, પરંતુ આકસ્મિક ખર્ચાઓ આવી જવાને કારણે બચત કરવામાં મુશ્કેલી પડે. નોકરી-ધંધા ક્ષેત્રે આપને દોડધામ-શ્રમ-વ્યસ્તતા જણાય. તેમ છતાં ધીમે-ધીમે કામનો ઉકેલ આવતો જવાથી રાહત રહે. સંતાનનો સાથ-સહકાર આપને મદદરૂપ થતા આપે શાંતિ-રાહત થતી જાય. પ્રવાસ થાય.
બાળકની રાશિઃ મકર ર૬.૧૧ સુધી પછી કુંભ