Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સુર્યોદય : ૭-૨૩ - સુર્યાસ્ત : ૬-૧૦
દિવસના ચોઘડીયા
(૧) શુભ (ર) રોગ (૩) ઉદ્વેગ (૪) ચલ (પ) લાભ (૬) અમૃત (૭) કાળ (૮) શુભ
રાત્રિના ચોઘડીયા
(૧) અમૃત (ર) ચલ (૩) રોગ (૪) કાળ (પ) લાભ (૬) ઉદ્વેગ (૭) શુભ (૮) અમૃત
વિક્રમ સંવતઃ ર૦૮૨, પોષ સુદ-૦૫ :
તા. ૨૫-૧૨-ર૦૨૫, ગુરૂવાર
જૈન સંવતઃ ૨૫૫૨, શાલિશકઃ ૧૯૪૭,
યુગાબ્ધ : ૫૧૨૭, પારસી રોજ : ૧૩,
મુસ્લિમ રોજઃ ૪, નક્ષત્રઃ ધનિષ્ઠા,
યોગઃ વજ્ર, કરણઃ કૌલવ
તા. ૨૫ ડિસેમ્બરના દિવસે - જન્મેલાનું વર્ષફળ
આ સમયમાં વ્યવસાયિક બાબતે કેટલાક મહત્ત્વના કામનો ઉકેલ આવે, કેટલાક કામમાં આપનેે પ્રતિકૂળતા જણાય. આરોગ્ય બાબતે વારસાગત બીમારીમાં આપે ધ્યાન રાખવું પડે. કૌટુંબિક-પારિવારિક બાબતે પત્ની-સંતાનનો સાથ-સહકાર મળી રહે. આપને યાત્રા-પ્રવાસ ખર્ચાળ સાબિત થાય. ધર્મકાર્ય-શુભકાર્ય થવાથી આનંદ-પ્રમોદ-પ્રસન્નતા રહે.
બાળકની રાશિઃ કુંભ