Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકાના સંકીર્તન મંદિરમાં તા. પ થી ૧૦ જુલાઈ સુધી વિશેષ રામધૂન

ગુરૂપૂર્ણિમા મહોત્સવ અંતર્ગત

                                                                                                                                                                                                      

દ્વારકા તા. પઃ શ્રી પ્રેમભિક્ષુજી મહારાજ પ્રેરિત અખંડ હરિનામ સંકીર્તન (રામધૂન) મંદિરમાં આગામી અષાઢ સુદ પૂર્ણિમા તા. ૧૦-૭-ર૦રપ ને ગુરુવારના ગુરુપૂર્ણિમા મહોત્સવની પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવનાર છે. જે અંતર્ગત તા. પ જુલાઈથી ૧૦ જુલાઈ સુધી રાત્રે ૧૦ થી ૧ર કલાક દરમિયાન વિશેષ રામધૂનનું પણ આયોજન કરવામાં આવ્યું હોય, જેમાં સર્વેને સામિલ થવા સંકીર્તન મંદિરના ટ્રસ્ટીગણએ જણાવ્યું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh