Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગુરૂપૂર્ણિમા મહોત્સવ અંતર્ગત
દ્વારકા તા. પઃ શ્રી પ્રેમભિક્ષુજી મહારાજ પ્રેરિત અખંડ હરિનામ સંકીર્તન (રામધૂન) મંદિરમાં આગામી અષાઢ સુદ પૂર્ણિમા તા. ૧૦-૭-ર૦રપ ને ગુરુવારના ગુરુપૂર્ણિમા મહોત્સવની પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવનાર છે. જે અંતર્ગત તા. પ જુલાઈથી ૧૦ જુલાઈ સુધી રાત્રે ૧૦ થી ૧ર કલાક દરમિયાન વિશેષ રામધૂનનું પણ આયોજન કરવામાં આવ્યું હોય, જેમાં સર્વેને સામિલ થવા સંકીર્તન મંદિરના ટ્રસ્ટીગણએ જણાવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial