Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દ્વારકાધીશ જગતમંદિરમાં
દ્વારકાધીશ જગતમંદિરમાં ઠાકોરજીના શ્રૃંગાર દર્શન સમયે એક ભાવિક ભક્ત પરિવાર દ્વારા વારાદાર પૂજારીના સહયોગથી શ્રીજીને કુંડલા ભોગ મનોરથ યોજવામાં આવ્યા હતાં. બુધવારના લીલા વાઘા અને રત્નાલંકાર સાથેના ઠાકોરજીના આ દિવ્ય રાજાધિરાજ સ્વરૂપના દર્શનની ઝાંખી બહોળી સંખ્યામાં ઉપસ્થિત ભાવિકોએ પ્રત્યક્ષ રીતે તેમજ ઓનલાઈનના વિવિધ માધ્યમોથી લાખો કૃષ્ણભક્તોએ નિહાળી ધન્યતા અનુભવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial