Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરમાં સત્યનારાયણ મંદિર રોડ પર આવેલ શ્રી સત્યનારાણ ભગવાનના પ્રાચીન મંદિરે પરંપરાગત્ રીતે દિવાળીના બીજા દિને અન્નકૂટ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. ભગવાન સમક્ષ વિવિધ મિષ્ટાન પકવાનનો ભોગ અર્પણ કરવામાં આવ્યો હતો તથા મહાઆરતી સહિતના કાર્યક્રમ યોજાયા હતાં. બહોળી સંખ્યફામાં ભક્તોએ અન્નકૂટના દર્શન-પ્રસાદનો લાભ લીધો હતો. (તસ્વીરઃ નિર્મલ કારિયા)
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial