Advertisement
Author: નોબત સમાચાર

જાણો, તા. ૧૩ એપ્રિલ, સોમવાર અને ચૈત્ર વદ અગિયારસનું પંચાંગ

સુર્યોદય : ૬-૩૦ - સુર્યાસ્ત : ૭-૦૬

                                                                                                                                                                                                      

દિવસના ચોઘડીયા

(૧) અમૃત (ર) કાળ (૩) શુભ (૪) રોગ (પ) ઉદ્વેગ (૬) ચલ (૭) લાભ (૮) અમૃત

રાત્રિના ચોઘડીયા

(૧) ચલ (ર) રોગ (૩) કાળ (૪) લાભ (પ) ઉદ્વેગ (૬) શુભ (૭) અમૃત (૮) ચલ

વિક્રમ સંવતઃ ર૦૮૨, ચૈત્ર વદ-૧૧ :

તા. ૧૩-૦૪-ર૦૨૬, સોમવાર,

જૈન સંવતઃ ૨૫૫૨, શાલિશકઃ ૧૯૪૭,

યુગાબ્ધ : ૫૧૨૭, પારસી રોજ : ૦૨,

મુસ્લિમ રોજઃ ૨૪, નક્ષત્રઃ ઘનિષ્ઠા,

યોગઃ શુભ, કરણઃ બવ

 

તા. ૧૩ એપ્રિલના દિવસે - જન્મેલાનું વર્ષફળ

આ સમયમાં નાણાકીય બાબતે વર્ષ ઠીકઠાક રહે. આકસ્મિક ખર્ચાઓ, ખોટા ખર્ચાઓને લીધે જાવક ઘટતી જણાય. બચત કરવી મુશ્કેલ જણાય. વિદ્યાર્થીવર્ગને અભ્યાસમાં સાનુકૂળતા રહે. નોકરી-ધંધામાં આપે આવશે-ઉશ્કેરાહટ-ઉતાવળમાં આવી જઈને નિર્ણય લેવા નહીં. ભાગીદારીવાળા ધંધામાં વાદ-વિવાદ, ગેરસમજ, મનદુઃખથી સંભાળવું પડે.

બાળકની રાશિઃ કુંભ



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh