Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જીવદયાપ્રેમીઓમાં ઉગ્ર રોષઃ
જામનગરની મધ્યમાં આવેલા રણમલ તળાવમાં ચાલુ વરસાદી સિઝનમાં મબલખ નવા પાણીનું આવક થવા પામી છે. જેમાં અનેક જળચર જીવ હૈયાત છે. ત્યારે તળાવમાં અમુક શખ્સો ગેરકાયદે માછીમારી કરતા હોવાની તસ્વીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે. અત્રે ઉલ્લેખનિય છે કે, આવી ગેરકાયદે પ્રવૃત્તિ સમયાંતરે પ્રકાશમાં આવતી રહે છે, જ્યારે તળાવની પાળે સિક્યોરિટીની જરૂર છે અન્યથા આવા તત્ત્વો સામે જામનગર મહાનગરપાલિકાએ ફોજદારી ફરિયાદ નોંધાવવી જોઈએ તેવી માંગણી જીવદયા પ્રેમીઓમાં ઊઠવા પામી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial