Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પતિનું પોલીસે નિવેદન નોંધ્યું:
જામનગર તા. ૨૩: જામનગરના શંકરટેકરી વિસ્તારમાં રહેતા એક વૃદ્ધાએ માનસિક બીમારીથી કંટાળી જઈ ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે.
જામનગરના શંકરટેકરી વિસ્તારમાં આવેલી સિદ્ધાર્થ કોલોનીની શેરી નં.રરમાં રહેતા જીવીબેન ખીમજીભાઈ રાઠોડ (ઉ.વ.૭પ) નામના વૃદ્ધા માનસિક બીમારીથી પીડાતા હતા.
પોતાની બીમારીથી કંટાળી જઈ આ વૃદ્ધાએ ગઈકાલે સવારે ઘરમાં રહેલી સીડીની લોખંડની રેલીંગમાં દોરી બાંધી ગળાટૂંપો ખાઈ લીધો છે. તેઓનું મૃત્યુ નિપજ્યાનું પતિ ખીમજીભાઈ હીરજીભાઈ રાઠોડે પોલીસમાં જાહેર કર્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial