Advertisement
Author: નોબત સમાચાર

જાણો ૬ સપ્ટેમ્બર, શનિવાર અને ભાદરવા સુદ ચૌદશનું પંચાંગ

સુર્યોદય : ૬-૩૦ - સુર્યાસ્ત : ૭-૦૫

                                                                                                                                                                                                      

દિવસના ચોઘડીયા

(૧) કાળ (ર) શુભ (૩) રોગ (૪) ઉદ્વેગ (પ) ચલ (૬) લાભ (૭) અમૃત (૮) કાળ

રાત્રિના ચોઘડીયા

(૧) લાભ (ર) ઉદ્વેગ (૩) શુભ (૪) અમૃત (પ) ચલ (૬) રોગ (૭) કાળ (૮) લાભ

વિક્રમ સંવતઃ ર૦૮૧, ભાદરવા સુદ-૧૪ :

તા. ૦૬-૦૯-ર૦૨૫, શનિવાર

જૈન સંવતઃ ૨૫૫૧, શાલિશકઃ ૧૯૪૭,

યુગાબ્ધ : ૫૧૨૭, પારસી રોજ : ૧૬,

મુસ્લિમ રોજઃ ૬, નક્ષત્રઃ વિશાખા,

યોગઃ ઐન્દ્ર, કરણઃ ગર

 

આજના દિવસે જન્મેલાનું વર્ષફળ

આ સમયમાં નાણાકીય બાબતે સમય લાભદાયી બની રહેવા પામે. નોકરી-ધંધાના કામકાજ અંગેની  વ્યસ્તતામાં વધારો જણાય. જમીન-મકાન-વાહનની લે-વેંચના કામમાં સાનુકૂળતા રહે. મિત્રવર્ગનો  સાથ-સહકાર મળી રહે. કૌટુંબિક-પારિવારિક પ્રશ્નોનો નિકાલ લાવી શકો. માતા-પિતાના આરોગ્ય  અંગેની ચિંતા-પરેશાની ઓછી થાય.

બાળકની રાશિઃ મકર ૧૧.ર૦ સુધી પછી કુંભ



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh