Advertisement
Author: નોબત સમાચાર

સરદાર પટેલની જન્મજ્યંતીઃ જામનગરમાં તા. ૧૪ અને ૧પ ના એકતા યાત્રા નીકળશે

ગઈકાલે આયોજન માટે બેઠક યોજાઈઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૧: સરદાર પટેલની ૧૫૦ જન્મજયંતી નિમિત્તે રાજ્યમાં દરેક વિધાનસભા બેઠક વિસ્તારમાં એકતા યાત્રાનું સરકાર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. જામનગરમાં પણ તા. ૧૪ અને તા. ૧પ ના આ યાત્રા નીકળશે.

જામનગર મહાનગરપાલિકા દ્વારા તા. ૧૪ અને તા. ૧પ ના એકતા યાત્રા યોજાશે. તા. ૧૪ ના ૭૯-વિધાનસભા મત વિસ્તારની આ યાત્રા પટેલ સમાજથી અને તા. ૧પ ના રોજ ૭૮-વિધાનસભા વિસ્તારની યાત્રા નવી કોર્ટ બિલ્ડીંગ પાસેથી રવાના થશે. આ માટે ગઈકાલે મહાનગરપાલિકા દ્વારા બેઠક પણ યોજાઈ હતી. જેના નોડલ અધિકારી તરીકે નાયબ કમિશ્નરની નિમણૂક કરવામાં આવી છે.

ગઈકાલે મહાનગરપાલિકા કચેરીમાં બેઠક યોજાઈ હતી. જેમાં અનેક સંસ્થાઓને નિમંત્રણ પાઠવાયું હતું.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh