Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરઃ મૂળ વેરાવળના વતની સ્વ. વાલીબેન તથા સ્વ. અમૃતલાલ લાધાભાઈ ખાખરીયાના પુત્ર રસીકલાલ (ઉ.વ.૭૩)(નિવૃત્ત કર્મચારી એસ.ટી., જામનગર) તે નિલેશભાઈ, જીજ્ઞાબેન ભાવેશકુમાર માણેક, સોનલબેન મેહુલકુમાર સેજપાલ, તેજલબેન શૈલેષભાઈ દત્તાણીના પિતા, શિવાંશ, વૈષ્ણવી, તનિષ્કાના દાદા, મનસુખલાલ, દયાબેન ગોરધનદાસ લઘાણીના ભાઈ, પ્રદિપ મનસુખલાલના અદા, દિનેશભાઈ રમણીકલાલ ખાખરીયા, અશ્વિનભાઈ રમણીકલાલના પિતરાઈ ભાઈ, સ્વ. રમણીકલાલ મથુરાદાસ દત્તાણીના જમાઈ, વિજયભાઈ રમણીકલાલ દત્તાણી, પ્રદીપભાઈ રમણીકલાલ દત્તાણીના બનેવી, નાનજીભાઈ કાલીદાસ સોમૈયાના ભાણેજનું અવસાન થયું છે. સદ્ગતનું ઉઠમણું તથા સસરાપક્ષની સાદડી તા. ૬-૧૦-૨૫ને સોમવારે સાંજે ૫ થી ૫ઃ૩૦ દરમ્યાન ભાઈઓ તથા બહેનો માટે પાબારી હોલ, તળાવની પાળ પાસે, જામનગરમાં રાખેલ છે.
જામનગર નિવાસી હાજી અબ્બાસભાઈ હાજી સાલમભાઈ બાજીયાત (અખબારી એજન્ટ) નું તા. ૫-૧૦-૨૫ના અવસાન થયું છે.
જામનગર નિવાસી સ્વ. માધવજીભાઈ રામજીભાઈ રાયચૂરાના પત્ની ગં.સ્વ. જશવંતાબેન માધવજીભાઈ રાયચૂરા (ઉ.વ.૯૩) તે પ્રકાશભાઈ, બિરેનભાઈ, રાજેશભાઈના માતા આસો સુદ બારસ તા. ૪-૧૦-૨૫ ને શનિવારના રોજ શ્રીજી ચરણ પામેલ છે. સદ્ગતનું ઉઠમણું તથા બંને પક્ષની સાદડી તા. ૬-૧૦-૨૫, સોમવારના સાંજે ૪ થી ૪:૩૦ દરમ્યાન પાબારી હોલ, તળાવની પાળ પાસે, જામનગરમા રાખેલ છે.
જામનગરઃ તુલસીભાઈ રામજીભાઈ કટારમલ (ઉ.વ.૮૪) તે શંભુભાઈ, મોહનભાઈ, ભરતભાઈના ભાઈ,જગદીશભાઈ, શૈલેષભાઈ, ભાવેશભાઈ, મનિષભાઈના પિતાનું તા. ૨ ના અવસાન થયું છે. સદ્ગતની પ્રાર્થનાસભા તા. ૪ ને શનિવારે સાંજે ૬ થી ૭ દરમ્યાન કચ્છી ભાનુશાળીની વાડી, ૫૮-દિગ્વિજય પ્લોટ, જામનગરમાં રાખેલ છે.